ભરૂચ: જંબુસર-આમોદ પંથકમાં અપૂરતા વરસાદથી ખેડૂતો ચિંતાતુર, MLA ડી.કે.સ્વામીએ CMને પત્ર લખી પાણી છોડવા કરી રજુઆત
ભરૂચના જંબુસર આમોદ પંથક માંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને…
ભરૂચના જંબુસર આમોદ પંથક માંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને…
ભરૂચના વાલિયા-નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી…
ઝઘડીયાના પીપરપાન ગામ ખાતે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં…
શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો
જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે.
ખેડૂતે રામફળની ખેતીમાં સારી માવજત કરતાં રામફળના ઝાડ ઉપર મબલક પ્રમાણમા ફળ લાગ્યા છે.
ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં…
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.
કોટન કિંગ ભરૂચમાં ખેડૂતોની દયનીય હાલત, કેમિક્લની અસરના કારણે ઊભા પાકને નુકશાન.