ભરૂચ: ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિષરમાં જ ફરી
આજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.
આજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.
મંદિર પરિષરમાં જ રથ ફેરવવામાં આવશે, ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી નીકળે છે રથયાત્રા.
વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય તેવી આશ, જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ.