અંકલેશ્વર: ભડકોદ્રા ગામે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન, યુવા ભાજપની ટિફિન બેઠક યોજાઇ
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી…
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય તેમજ યુવા ભાજપની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી…
અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ 26, કોંગ્રેસ 15 અને આમ આદમી પાર્ટીએ 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જિલ્લા પંચાયત…
ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચાવી છે. સમાચાર
ભરૂચ જીલ્લામાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદાવરી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં જંબુસરમાં તાલુકા પંચાયત બેઠક…
ભરૂચના આમોદ તાલુકાના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ અમીશાબેન પટેલના પતિ કેતન…
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા…
એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન…
કોંગ્રેસની પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા પોલીસ વચ્ચે…
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં…
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ વાંટા ગામે વેડચ જિલ્લા પંચાયત સીટના અનુસંધાનમાં ભાજપ દ્વારા "સ્નેહમિલન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર