આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારો જાહેર, અત્યારસુધીમાં કુલ 53 ઉમેદવારોના નામ જાહેર કરાયા
આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી…
આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી…
પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદથી IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. પહેલા વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની…
5 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 3 બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 52 લોકો દાઝી…
ઓમાનના રાસલાદ સમુદ્રમાં અચાનક વાવાઝોડું ફૂંકાતાં જોતજોતામાં જહાજે જળ સમાધિ લઈ લીધી
મેમ્ફિસ પોલીસ વિભાગે ટ્વીટ કર્યું કે, અમે એક અશ્વેત વ્યક્તિને શોધી રહ્યા છે જે અનેક શૂટિંગ માટે જવાબદાર…
અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા
સરવાળ ગામ વચ્ચે આવેલ તળાવમાં ન્હાવા પડેલ 4 બાળકી સહિત 1 બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
આગને કારણે ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે.13 લોકો…
ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી માં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા
વડોદરાથી 5 મિત્ર બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા.