ભરૂચ : શાંતિધામ સ્મશાન ગૃહમાં LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી વુડન ફરનેશ લગાવાય…
ભરૂચ શહેરના દાંડિયાબજાર નજીક આવેલ શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી આધુનિક વુડન ફરનેશ લગાડવામાં આવી…
ભરૂચ શહેરના દાંડિયાબજાર નજીક આવેલ શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી આધુનિક વુડન ફરનેશ લગાડવામાં આવી…
દાહોદ અંતરિયાળ ગામડાઓમાંમૃત્યુના કિસ્સાઓમાં મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સુરત મનપાની હદમાં હાલ 12 સ્મશાન ગૃહ, મનપાને સ્મશાનોને ગ્રાંટ આપવા બનાવી નવી નિતિ
પાટણ તાલુકાના બાલિસણા ગામે તાજેતરમાં પાટીદાર યુવાનો દ્વારા જુના સ્મશાનમાં સાફસફાઈ કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું…
કોરોના કાળની વિકટ પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા હિંમતનગરના સ્મશાનગૃહમાં એક હજારથી વધારે પૂળાની સહાય કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત…