ચોટીલા ચામુંડા માતાનું મંદિર દેશભક્તિના રંગે રંગાયું..! માતાજીના મંદિર પર તિરંગા કલરની ધજા લહેરાવાઇ
સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી
સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી
ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વેક્સિનનું પ્રમાણપત્ર બાતવી મળશે મંદિરમાં પ્રવેશ.