Connect Gujarat

You Searched For "cm vijay rupani"

ગાંધીનગર: સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે સી.એમ.વિજય રૂપાણી સાથે કરી મુલાકાત,રાજયમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરવા બતાવી ઉત્સુકતા

20 Aug 2021 4:02 PM GMT
સ્ટીલ કિંગ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને CEO દિલીપ ઉમાને આજે(20 ઓગસ્ટ) મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જુનાગઢ: ગુજરાતની લડત અન્ય રાજ્યો સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે: સીએમ રૂપાણી

15 Aug 2021 3:36 AM GMT
જૂનાગઢમાં 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ

ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા; રાજ્યમાં હજુ પણ 44% વરસાદની ઘટ

10 Aug 2021 5:14 AM GMT
ચાલુ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થયો હતો જેના કારણે અનુમાન લગાવવામાં આવતું હતું કે, ઓગસ્ટમાં પણ ઘણો વરસાદ થશે. આ સાથે આ વખતે હવામાન વિભાગે સારા...

કોવિડ-19 : રાજ્યમાં આજે 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા

6 Aug 2021 4:33 PM GMT
રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

વડોદરા : હરિપ્રસાદ સ્વામીજીની રવિવારે બપોરના 2 કલાકે અંત્યેષ્ઠિ કરાશે

31 July 2021 1:55 PM GMT
યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીના રવિવારના રોજ બપોરે 2 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી...

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; રાત્રી કરફ્યુના સમય મર્યાદામાં કરાયો ઘટાડો

28 July 2021 2:23 PM GMT
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

કોવિડ-19 : રાજયમાં આજે કોરોનાના 36 નવા કેસ નોધાયા

23 July 2021 3:25 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે

કોવિડ-19: રાજ્યમાં આજે 34 નવા પોઝિટિવ કેસ નોધાયા, કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો

22 July 2021 5:00 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે

ગુજરાત : શિવરાજપુરમાં બનશે ગોઆ જેવો બીચ, મુખ્યમંત્રીએ પણ લીધી બીચની મુલાકાત

21 July 2021 3:06 PM GMT
દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત યાત્રાધામ દ્વારકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા. શિવરાજપુર બીચ ખાતે થનાર વિકાસના કાર્યોની સમીક્ષા કરી બીચ પર...

ગુજરાતના 8 મહાનગરો સિવાય તમામ શહેરોમાંથી રાત્રી કરફ્યુ હટાવી લેવાયો

8 July 2021 3:28 PM GMT
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. તારીખ 10મીથી રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી 10 દિવસ સુધી રાત્રિ કરફયુ અમલમાં રાખવાનો નિર્ણય કોર...

ગાંધીનગર : ગુજરાતમાં એમેઝોનના પ્રથમ ડીજીટલ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

8 July 2021 11:56 AM GMT
એમએસએમઇ ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટનો લાભ મળશે, સુરતમાં એમઝોનનું ફેસિલિટી સેન્ટર છે કાર્યરત.

ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

27 Jun 2021 7:18 AM GMT
કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું