જામનગર: જિલ્લામાં કોરોનાથી ચાર હજારથી વધુ લોકોના મોત; મૃતકોના પરિજનોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસની માંગ
જામનગર ખાતે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, જિલ્લામાં કોરોનાથી સાડા ચાર હજારથી વધુ મોત.
જામનગર ખાતે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, જિલ્લામાં કોરોનાથી સાડા ચાર હજારથી વધુ મોત.
જેમની વાર્ષિક આવક-મર્યાદા રૂ. 2 લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે.