ભરૂચ: સાયકલવીરોએ દાંડી સુધીની 115 કી.મી.ની યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે પાઠવી શ્રધ્ધાંજલી
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા
આસ્થા ગ્રુપ સૂરતના ૭૫ સાયકલ યાત્રીઓ આશાપુરા માતાજીના મઢ ખાતે જવા રવાના થયા હતા. જેઓનું અંકલેશ્વરની પાટીદાર સમાજની…
આજે વિશ્વ રક્તદાન દિવસની દુનિયાભર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના 2 સાયકલિસ્ટોએ 50 કિલોમીટર લાંબી સાયકલ…
વડોદરાથી પાવાગઢના માચી સુધી 50 કિમી લાંબી સાયકલ યાત્રા અંકલેશ્વરના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને હિરેન પ્રજાપતિએ સફળતા પૂર્વક…
તાપી જિલ્લામાં “ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત” અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
સાયકલીસ્ટોએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો છે. બંને સાયલીસ્ટો 650 મિનિટમાં 200 કીમીનું અંતર કાપ્યું હતું.