ગુજરાતભરમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાક નુકશાનની ખેડૂતોમાં ભીતિ..!
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની…
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની…
જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામમાં કમોસમી વરસાદ અને કરા વરસતા ખેડૂતોને પાકમાં નુકશાની જતાં રાતા પાણીએ રોવાનો વારો…
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં અચાનક આવેલા હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે,
સાબરકાંઠા જિલ્લામાં નીલગાય, ગુલાબ અને જંગલી ભૂંડના હુમલાથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે,
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલું છે ગામ સુરનગર ગામના લોકો બિસ્માર માર્ગના કારણે પરેશાન
રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની જમીન હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા…
ભરૂચ નજીક નર્મદા નદીમાં તાજેતરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરની કાંઠા વિસ્તારની 2 હજાર હેક્ટર જેટલી જમીનમાં ખેતીના…
ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પરનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.