ખાડાઓને કારણે થતા અકસ્માતો માટે DM જવાબદાર હશે : હાઈકોર્ટે
કેરળ હાઈકોર્ટે કહ્યું કે ખાડાઓને કારણે થતા દરેક માર્ગ અકસ્માત માટે જિલ્લા કલેક્ટર (DM) જવાબદાર રહેશે.
કેરળ હાઈકોર્ટે કહ્યું કે ખાડાઓને કારણે થતા દરેક માર્ગ અકસ્માત માટે જિલ્લા કલેક્ટર (DM) જવાબદાર રહેશે.
કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચી હતી. કેન્દ્રની ટીમે જિલ્લામાં નુકસાનીના અહેવાલ અને ધોવાઈ ગયેલા…
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન માં ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર…
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે,
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને મોટું નુકશાન થવા પામ્યું છે,
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન…
ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન…
વરસાદના કારણે નુકશાની સામે ટીમ દ્વારા સર્વે શરૂ અત્યાર સુધી રૂ. 14 લાખથી વધુની સહાય ચૂકવાઈ નુકશાન પામેલા…
અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા…
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા અત્યંત બિસ્માર બન્યો છે,