નર્મદાના એકતા નગર ખાતે PM મોદીના બંદોબસ્તમાં ફરજ બજાવતા PSIનું હૃદયરોગના હુમલાથી નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતાનગરની મુલાકાતે છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ફરજ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતાનગરની મુલાકાતે છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ફરજ…
હીરાબજારના માધવરત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાનાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નગર પાલિકા કચેરીમાં કાયમી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા નિર્મળાબેન જયેશ સોલંકીનું ચાલુ નોકરીમાં અવસાન થયું હતું
અમરનાથ યાત્રા માટે હવે ગુજ્જુ ડોક્ટર સેવા આપશે જી હા ગુજરાતના ડોક્ટર હવે કાશ્મીર અમરનાથ યાત્રામાં કોઈની સેવા…
10 હજાર તબીબોમાંથી આજે 4 હજાર તબીબો હડતાળ સમેટીને ફરજ પર જોડાય જતાં એક તબક્કે દર્દીઓને આંશિક રાહત…
સુરત જિલ્લાના ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ ઘલુડી હેડક્વોટર્સ ખાતે 5 જેટલા ઘોડિયા મુકી ઘોડિયા ઘરની શરૂઆત…
અર્ધ લશ્કર દળના નિવૃત્ત જવાનોએ પાઠવ્યું આવેદન, જવાનોના પરિવારને કલ્યાણકારી લાભો આપવા માંગ