અંકલેશ્વર: ભડકોદ્રા ગામે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 પરિવારોને અનાજની કીટનું કરાયુ વિતરણ
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું…
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું…
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત…
છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં…
ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી…
ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં…
છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે.
પાકિસ્તાનના માનસેરા ગામના લોકોએ પ્રશાસન પર મફત રાશન વહેંચતી વખતે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે