ભરૂચ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજાય, વિદ્યાર્થીઓ જોડાયા
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં…
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં…
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડીથી સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીની અગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી…
હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’…
સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી…
76માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ નયના ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ડેનમાર્કમાં વસતા ગુજરાતી પરિવારોએ પી.એમ.મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સ્વતંત્રતા પર્વની ઉત્સાહ સાથે…
સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવવામાં આવી
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ચિત્રકારે હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરી બતાવી છે.
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો…