અંકલેશ્વર: મંત્રી ઇશ્વરસિંહ પટેલ આવ્યા અકસ્માતમાં ઇજાગ્રસ્તોની વ્હારે, કાફલો રોકાવી મદદે પહોંચ્યા
કાર ચાલકને ઝોકું આવતા કાર રોડ સાઈડ ખાબકી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા પાણી પુરવઠા મંત્રીઈશ્વરસિંહ પટેલએ…
કાર ચાલકને ઝોકું આવતા કાર રોડ સાઈડ ખાબકી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા પાણી પુરવઠા મંત્રીઈશ્વરસિંહ પટેલએ…
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના પાંચ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર…
ભરૂચ શહેરની ઓળખ સમાન પાંચબત્તી સર્કલનું રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવીનીકરણ કરી રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ…
અંકલેશ્વરમાં આવેલી નર્મદા લાઈફ લાઇન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલની મંત્રી ઇશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ હોસ્પિટલના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા…
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતા આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી…
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી.... ગુજરાત…
ભરૂચના હાંસોટના તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે રૂ.36 લાખના ખર્ચે નિર્માણ પામનાર હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..…
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. પંડવાઈની ૩૫મી વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી અને સુગર ફેકટરીના ચેરમેન…
મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વર દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારંભ આયોજન કરવામાં…
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા…