ભરૂચ: ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિષરમાં જ ફરી
આજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.
આજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.
રાજમાર્ગો પર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, રથયાત્રા દરમ્યાન ગાઈડલાઇનનું કરાયું ચુસ્ત પાલન.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું