અમરેલી : જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે નીકળી શોભાયાત્રા, ભજન-સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા
દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા
દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા