મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર સતત 42 ક્લાક ખુલ્લુ રહેશે, અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.