ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના નવા ચેરમેનની કરાઈ વરણી, વાંચો કોને સોંપાય જવાબદારી
ડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ…
ડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ…
ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ…
કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે…
વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.
પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી…
ખેડા જિલ્લા વહીવટી તંત્રને શહેરીજનો તેમજ બહારગામથી આવતા લોકો સાથ અને સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી…
સમગ્ર રાજયમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહયા છે.
નડિયાદ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સર્વ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય વેચાણ કેન્દ્રને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ…
નડિયાદના સંતરામ મંદિર વિષે તમે સાંભળ્યુ હશે પણ આજે તમને જણાવીશું મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે .