વડોદરા : મિત્રના ફ્લેટના પાંચમાં માળેથી વિદ્યાર્થીએ ઝંપલાવ્યું, આપઘાત મામલે પોલીસ તપાસ શરૂ…
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં પાટીદાર સમાજને પોતાની તરફે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.