🔴 Breaking
ભરૂચ: જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે  આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયોઅંકલેશ્વર: ટ્યુશન જતી બે સગી બહેનો પર હુમલાના મામલામાં 2 આરોપીની ધરપકડ, વિદ્યાર્થીનીઓ વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુંઅમદાવાદ : વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની દુર્ઘટના બાદ ગ્યાસપુર-નારોલમાં ધમધમતી વધુ 2 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈઅંકલેશ્વર-વાલિયા રોડ પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કરે સર્જ્યો અકસ્માત, CCTVમાં ઘટના કેદભરૂચ: સ્વરસેતુ સંગીત સંધ્યાનું આયોજન કરાયુ, સંગીતરસિકો રહ્યા ઉપસ્થિતભરૂચ: નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યોએ બે સ્થળોએથી સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ છોડી મુક્યા !અંકલેશ્વર: ભાદી ગામે 7 દિવસ બાદ 5 ફૂટનો મગર પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતઅંકલેશ્વર: ચોરીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીની જીઆઇડીસી પોલીસે કરી ધરપકડભરૂચ: જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે  આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયોઅંકલેશ્વર: ટ્યુશન જતી બે સગી બહેનો પર હુમલાના મામલામાં 2 આરોપીની ધરપકડ, વિદ્યાર્થીનીઓ વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુંઅમદાવાદ : વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની દુર્ઘટના બાદ ગ્યાસપુર-નારોલમાં ધમધમતી વધુ 2 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈઅંકલેશ્વર-વાલિયા રોડ પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કરે સર્જ્યો અકસ્માત, CCTVમાં ઘટના કેદભરૂચ: સ્વરસેતુ સંગીત સંધ્યાનું આયોજન કરાયુ, સંગીતરસિકો રહ્યા ઉપસ્થિતભરૂચ: નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યોએ બે સ્થળોએથી સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ છોડી મુક્યા !અંકલેશ્વર: ભાદી ગામે 7 દિવસ બાદ 5 ફૂટનો મગર પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતઅંકલેશ્વર: ચોરીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીની જીઆઇડીસી પોલીસે કરી ધરપકડ

Tag: <span>Mahashivratri</span>

જૂનાગઢ : સાધુ સંતોનાં પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન,હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું

Feb 16, 2026 1 min read

જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રીના સમયે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ-સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી. વાજતે ગાજતે…

અંકલેશ્વર: મહાશિવરાત્રી પર ભગવાન શિવની ભવ્ય સવારીનું આયોજન, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Feb 16, 2026 1 min read

અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર ધાર્મિક ભાવના અને ઉત્સાહ વચ્ચે હાંસોટ રોડ પર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરથી…

અંકલેશ્વર: જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

Feb 15, 2026 1 min read

ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વર શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભરૂચ |…

અંકલેશ્વર: મહાશિવરાત્રી નિમિત્તે રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી ખાતે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો

Feb 15, 2026 1 min read

મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલીમાં પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં…

ભરૂચ: ઓમકારેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી,શિવ પરિવારનો અદભૂત સેટ ઉભો કરાયો

Feb 15, 2026 1 min read

ભરૂચ શહેરમાં મહાશિવરાત્રીના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે…

ભરૂચ: મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો બન્યા શિવમય, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Feb 15, 2026 1 min read

મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી  તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું…

દ્વારકા :  નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, ‘હર હર મહાદેવ’ નો ગુંજ્યો નાદ

Feb 15, 2026 1 min read

દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠ્યું…

જુનાગઢ : જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજની નિશ્રામાં 108 ગૃહસ્થીઓએ સંસાર ત્યાગી સંન્યાસી જીવન અપનાવ્યું

Feb 15, 2026 1 min read

ગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના સાનિધ્યમાં દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી…

જૂનાગઢ : ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરાયું,વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ

Feb 11, 2026 1 min read

જૂનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, અને આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો…

સાબરકાંઠા : રાયગઢ વૈજનાથ દાદા મંદિરે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન,25 ફૂટ ઉંચા શિવલિંગ પર મહાકાલના થશે દર્શન

Feb 10, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં…