Featured જામનગર : વકીલ કીરીટ જોષીના હત્યારા કલકત્તાથી ઝડપાયાં, જુઓ ભુમાફિયા જયેશ મહિને કેટલા રૂા. આપતો હતો Mar 20, 2021 1 min read જામનગરના ચકચારી કેસ કિરીટ જોશી હત્યા કરી ફરાર થઇ ગયેલાં ત્રણ હત્યારાઓને પોલીસે કલકત્તા ખાતેથી ઝડપી પાડયાં છે.…