જવાદ આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં મચાવશે તોફાન ! તંત્રએ તમામ તૈયારી કરી પૂર્ણ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત જવાદ શનિવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ત્રાટકી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત જવાદ શનિવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ત્રાટકી શકે છે.
બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું 'જવાદ'માં પરિવર્તિત થઈ શકે છે.
બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે.
પીએમ મોદીએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુરીમાં સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓની હાજરી વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઓડિશામાં પુરી સહિતના અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી…
તાઉતે બાદ હવે યાસ વાવાઝોડાએ ઓરિસ્સા, બંગાળ સહિત છ રાજયોમાં કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે. ઓરિસ્સાના તટ…
તાઉ-તે વાવાઝોડા બાદ હવે દેશમાં અન્ય એક ચક્રવાત યાસ વાવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે. યાસ વાવાઝોડું બુધવારના રોજ…
ચક્રવાતી વાવાઝોડું તાઉ-તેના સંકટમાંથી બહાર આવ્યા બાદ દેશમાં હવે યાસ વાવાઝોડાનો ભય મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD)…
કોરોનાની અનિયંત્રિત લહેરથી આખો દેશ પરેશાન છે. દરરોજ દર્દીઓનો ચિંતાજનક ગ્રાફ વધી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે…