શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે આઠ પર લક્ઝરી બસ પલટી મારી, 10થી વધુ મુસાફરો ઘાયલ
હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં…
હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં…
રેલવેએ ચાર જોડી ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ વર્ગોમાં અસ્થાયી કોચ વધારવાનો નિર્ણય લીધો છે
દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી…
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હવે આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસ શરૂઆત કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં જૂન-જુલાઈ…
વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પર પીકઅપ વાનમાં લોકો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો…
AMTS અને BRTS બસ સેવામાં હવે કેશલેશ સેવા શરૂ કરવામાં આવી છે. AMTS અને BRTS બસમાં અંદાજે 3…
હવે દેશભરના 6100 રેલવે સ્ટેશનો પર હાઈ સ્પીડ ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કતાર એરવેઝની QR579 ફ્લાઈટે દિલ્હીથી દોહા માટે ટેકઓફ કર્યું હતું. આ દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડમાંથી અચાનક ધુમાડો નીકળવા…
શતાબ્દી અને વંદે ભારત ટ્રેનના મુસાફરો ટૂંક સમયમાં તેમની ટ્રેનની મુસાફરી દરમિયાન રેડિયો મનોરંજનનો આનંદ માણી શકશે.
મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.