અયોધ્યા મુદ્દે PM મોદીએ કરી હાઇલેવલ બેઠક, નિહાળ્યું અયોધ્યાનું વિકાસ મોડલ
અયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી.…
અયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી.…
સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો દ્વારા 300 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી…
કોરોનાની મહામારીની બીજી લહેરથી દેશની આરોગ્યલક્ષી વ્યવસ્થાની પોલી ઉઘડી ગઇ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળામાં…
દેશમાં ઘાતક કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ વાગ્યે દેશને સંબોધન કરશે. વડા…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સીએસઆઈઆર સોસાયટીની બેઠક યોજાઇ. સોસાયટીને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે…
કોરોના વાયરસની બીજી લહેરનો ભારતમાં પ્રકોપ ચાલુ છે. ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ નહિ કરવા માટે…
દેશમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે ભારત ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે ઘોષણા કરી છે…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું…
ઈસ્લામિક સ્કૉલર અને જાણીતા લેખક મહાન વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનુ 96 વર્ષની વયે કોરોનાથી નિધન થઈ ગયુ છે.…
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે.…