જામનગર : બ્રહ્મદેવ સમાજ દ્વારા લોકો માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કાર્યક્રમ યોજાયો…
જામનગર ખાતે બ્રહ્મદેવ સમાજ-ગુજરાત દ્વારા શહેરના બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેના કાર્યક્રમનું આયોજન…
જામનગર ખાતે બ્રહ્મદેવ સમાજ-ગુજરાત દ્વારા શહેરના બ્રાહ્મણ જ્ઞાતિના લોકોને આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેના કાર્યક્રમનું આયોજન…
રાજયમાં વધી રહેલા કોરોનાના કહેરના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખી છે.
જુનાગઢમાં રાજયકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઇનામની રકમને લઇ વિવાદ સામે આવ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામની પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ સુશાસન સપ્તાહ ઉજવણીની વિભાવના સ્પષ્ટ કરી હતી
રાજ્યભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “નદી ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે
ડાંગના જરૂરિયાતમંદ પ્રજાજનોની આરોગ્ય વિષયક સુવિધાઓ વધારવા માટે જરૂર પડયે વધુ રૂ. ૩૦ લાખની ફાળવણી કરવાની તત્પર્તા દર્શાવતા…
ફીટ ઇન્ડીયા - ફીટ ગુજરાત અંતર્ગત સુરતમાં રાજયકક્ષાની સાયકલાથોન યોજાઇ હતી જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન…
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંન્દ્ર આશ્રમમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધરમપુર નગરમાં રાજયના નાણાં,…
કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને…