બોટાદ કેમિકલકાંડ: રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન,વાંચો શું કહ્યું
બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બોટાદમાં 32 લોકો અને અમદાવાદમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે ટ્વીટર એકાઉન્ટ બંધ કર્યું હતું