Home > railway minister
You Searched For "Railway Minister"
હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં પહોંચ્યા, રાજકોટથી અમદાવાદ ST બસમાં કરી સફર
8 Dec 2023 5:49 AM GMTગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી
SOU જવાનો માર્ગ બનશે મોકળો : કરજણ-ચોરંદા-માલસર અને જંબુસર-કાવી રેલ્વે ટ્રેકનું કરાશે ગેજ કન્વર્ઝન
15 July 2023 9:53 AM GMTSOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય.
અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખાશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
3 Jan 2023 6:09 AM GMTઅમદાવાદમાં 15 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે
પાવર કટોકટી: ગૃહ પ્રધાન શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ઊર્જા, કોલસા અને રેલવે પ્રધાન સાથે વિચાર-વિમર્શ કર્યો
2 May 2022 7:47 AM GMTકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહેલા કોલસા અને વીજળીના સંકટને લઈને આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
અમદાવાદ : રેલ મંત્રીએ NID દ્વારા ડિઝાઇન કરાયેલ સ્ટોલ અને ક્રિઓસ્કનું કર્યું અનાવરણ
26 April 2022 6:47 AM GMTકેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવે મંત્રાલયના વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટના ભાગરૂપે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન અમદાવાદ દ્વારા ડિઝાઇન...
આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કરાયો, રેલ્વે મંત્રીએ આપી માહિતી
8 April 2022 4:25 AM GMTદેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી...
અમદાવાદ-વલસાડ વચ્ચે લોકલ અને મેમુ ટ્રેન સેવા પુન: શરૂ કરવા રેલ્વે મંત્રીને કરાય રજુઆત
2 Feb 2022 3:26 PM GMTદરરોજ અપડાઉન કરતા પેસેન્જરઓને પડતી તકલીફો માટે પૂર્વ ધારાસભ્યની માંગ.
ભરતી પ્રક્રિયા પર ઉઠેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રીએ લીધી આગેવાની, ઉકેલ માટે વિશેષ સમિતિની રચના કરાશે
27 Jan 2022 5:48 AM GMTરેલ્વેમાં વિવિધ કેટેગરીની ભરતી પ્રક્રિયા પર ઉભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે મેદાનમાં ઉતર્યા છે.
ગાંધીનગર : અમદાવાદથી રાજકોટ વચ્ચે હાઇસ્પીડ ટ્રેનનો DPR તૈયાર કરાયો
17 July 2021 11:09 AM GMTમુખ્યમંત્રી અને રેલ્વે મંત્રી વચ્ચે યોજાઇ બેઠક, અશ્વિનિ વૈષ્ણવ બન્યાં છે દેશના નવા રેલમંત્રી.
અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક દોડશે વિશેષ ટ્રેનો
20 Jan 2021 4:08 AM GMTકોરોના કાળમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન દ્વારા અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા ચલાવવાનો નિર્ણય...
શ્રમિક સ્પેશિયલ ટ્રેન: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે અને રેલવે પ્રધાને એક બીજા પર નિશાન સાધ્યું
25 May 2020 7:24 AM GMTશ્રમિક સ્પેશિયલ ટ્રેનને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આરોપ પ્રત્યારોપ સમવાનું નામ નથી લેતા. રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રેલવે...