અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય, કોમી એખલાસભર્યા વાતાવરણમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવા પોલીસની અપીલ…
અષાઢી બીજના રોજ રથયાત્રા પર્વની ઉજવણી કરાશે કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણીનું આયોજન એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક…
