તાપી : નોકરી વાંચ્છુકો માટે વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો…
જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
ગુજરાત માહિતી આયોગમા ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માહિતી આયોગ માં કાયદા અધિકારીની 7 જગ્યાઓ…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આઆવ્યું હતું, ત્યારે આ બેઠકમાં વિવિધ ભરતી…
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકે ભરતી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ચેતવણી.
અમદાવાદ શહેરને વધુ 700 જેટલા નવા ટીઆરબી જવાનો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં…
PSI ભરતી પ્રક્રિયા વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જવાબ રજૂ…
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો…
અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા…
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત…
ભારત સરકારે વર્ષ 2020 માટે સિવિલ સર્વિસ પરીક્ષામાંથી લેવાનારી ભારતીય પોલીસ સેવાઓ (IPS ભરતી)ની સંખ્યામાં વધારો કર્યો છે.