રાજકોટ: PM નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું થશે લોકાર્પણ, જુઓ શું છે વિશેષતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.
આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું મુખ્યમં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ…