ભરૂચ: રીક્ષા એસો.દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, નવી ઓટો રીક્ષા પરમીટ બંધ કરવાની માંગ
ભરૂચ કલેકટરને કરાય રજુઆત કલેકટરને આવેદનપત્ર પાઠવાયું રીક્ષા એસો.દ્વારા આવેદનપત્ર પાઠવાયું નવી ઓટોરીક્ષા પરમીટ બંધ કરવાની માંગ મોટી…
ભરૂચ કલેકટરને કરાય રજુઆત કલેકટરને આવેદનપત્ર પાઠવાયું રીક્ષા એસો.દ્વારા આવેદનપત્ર પાઠવાયું નવી ઓટોરીક્ષા પરમીટ બંધ કરવાની માંગ મોટી…
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં જય ભારત ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.