ગીર સોમનાથ : સાગર પરિક્રમા યાત્રાનો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયો.
જિલ્લાના માંગરોળ બંદરેથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના વિશેષ ઉપસ્થિતિમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના માંગરોળ બંદરેથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના વિશેષ ઉપસ્થિતિમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.