‘હર હર મહાદેવ’ : અધિક માસ નિમિત્તે ભરૂચ-નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું શિવભક્તોનું ઘોડાપૂર…
ભરૂચમાં પાવન સલીલા માઁ નર્મદાના તટે ઝાડેશ્વર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અધિક માસના પ્રથમ દિવસથી…
ભરૂચમાં પાવન સલીલા માઁ નર્મદાના તટે ઝાડેશ્વર ખાતે આવેલ ઐતિહાસિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અધિક માસના પ્રથમ દિવસથી…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડીયારૂ ઉમટ્યું હતું.અને ભક્તોએ શિવજીના દર્શન કરીધન્યતા અનુભવી ગુજરાત…
આજે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી,
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે, જેનું ખૂબ મહત્વ રહેલું છે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું અનેરું મહત્વ હોય છે. પુજા વખતે શિવલિંગ પર…
કાવડ યાત્રાની વર્ષોની પરંપરાને જાળવી રાખી વડોદરા શહેરમાં વસેલા ઉત્તર ભારતીય શિવભક્તો ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે…
મહા શિવરાત્રિના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના આછવણીના સુપ્રસિદ્ધ પ્રગટ પ્રગટેશ્વર ધામમાં દર વર્ષે મહાશિવરાત્રીનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે