સોમનાથ મંદિર પાસેના દબાણો પર સરકારની ડિમોલિશન કાર્યવાહી, કામગીરીમાં અડચણ કરતા લોકોની અટકાયત કરતી પોલીસ
ગુજરાતમાં સોમનાથ મંદિર નજીકની ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે વસાહતો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.…
ગુજરાતમાં સોમનાથ મંદિર નજીકની ધાર્મિક સ્થળો સહિતની ગેરકાયદે વસાહતો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.…
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,
ગુજરાતની શાન સમાન સોમનાથ ખાતે રૂપિયા 30 કરોડના ખર્ચથી બનેલાં સરકીટ હાઉસનું વડાપ્રધાનની વર્ચયુઅલ હાજરીમાં લોકાર્પણ કરાયું
સોમનાથ મંદિરની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસના કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા છેલ્લા ૪ દિવસથી…
આ દ્રશ્ય છે સોમનાથ નજીક સમુદ્ર કિનારે નિર્માણ પામેલ દોઢ કિલોમીટર લાંબા વોક વેના…
પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું
કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું
સંસ્કૃત ભાષામાં યોગદાન આપનારનું કરાય છે સન્માન, બે વિદ્વાનોનું કરાયું સન્માન.
આજથી સમગ્ર રાજ્યના મંદિર અનલોક, ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા
શુક્રવારના રોજથી રાજયભરના મંદિરોના ખુલશે દ્રાર, સવારે 7.30 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર