શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓએ કર્યો હુમલો,CRPFનો એક જવાન શહીદ
સોમવારે શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો.
સોમવારે શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો.
રૈનાવારી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ રઈસ અહેમદ ભટ અને હિલાલ…
જમ્મુ-કશ્મીરના નૌગામમાં બુધવારનાં રોજ પોલીસ અને સુરક્ષાદળોની આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોટો આતંકી હુમલો થયો છે. અમીરા કદલના હરિસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શ્રીનગર જિલ્લામાં અલગ-અલગ ઓપરેશનમાં આતંકવાદીઓના બે સહયોગીની ધરપકડ કરી છે.
શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારના ખ્વાજા બજારમાં શુક્રવારે બપોરે શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો.
ભારત માતા કી જયના નારા લગાવ્યા. સ્થાનિક યુવાનોએ આતંકવાદીઓ અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું.
ડાંગ જિલ્લાના રમતવીરો હવે રાજ્ય નહીં પરંતુ રાજ્ય બહાર પણ પોતાના જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે
હુમલામાં 3 જવાન શહીદ થઈ ગયા છે. 11 જવાન ઘાયલ છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, શ્રીનગરના જેવનમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે.