યુક્રેનમાં ફસાયેલા 20 હજાર ભારતીયોઃ આજે રાત્રે 256 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પરત ફરશે વિમાન
ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે.
ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે.
કોરોનાની એન્ટ્રી થયા બાદ શાળાઓ પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. છેલ્લા 2 વર્ષથી ગુજરાતની…
માર્ચ 2020 થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
ગમ્મત સાથે જ્ઞાન આપવાના ઉદ્દેશ્યથી તાપી જિલ્લામાં એક સંસ્થા દ્વારા આંતર શાળા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું,
યુટ્યુબર અને સેલિબ્રિટી હિન્દુસ્તાની ભાઉની મુશ્કેલી વધી ગઈ છે. તેના પર વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે,
સોમવારે પ્રીકોશન ડોઝ ઉપરાંત 15 થી 17 વર્ષ સુધીના શાળાએ જતા તેમજ ન જતા બાળકો માટે રસીકરણ મહા…
કડકડતી ઠંડીમાં ઠંડા પાણી થી ન્હાવાથી ખસ, ધાધર રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં…
વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સામાન્ય લોકોના જીવનધોરણમાં પરિવર્તન લાવવાના પ્રયાસો વચ્ચે સરકારનો ભાર તેની સુલભતા પર પણ છે.
સુરતમાં આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચુલ્લા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર…