જામનગર : યુવાવર્ગમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુસર યોજાયો મતદાર જાગૃતિ કાર્યક્રમ…
જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં મતદાર યાદીમાં સુધારણા અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મતદાર જાગૃતિ…
જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં મતદાર યાદીમાં સુધારણા અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મતદાર જાગૃતિ…
20 મહિના બાદ આજથી ફરી ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુરત શહેર તથા જિલ્લામાં ધીમા પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે, ત્યારે ક્લાસીસનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો…
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનો વિનાની પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યું હતું.
આજકાલ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી માટે અનેક નવી તરકીબો શાધી કાઢે છે, જેને જોઇને આપણે એક ક્ષણ માટે વિચારીમાં…
રાજ્યમાંથી આ વર્ષે કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે.
8 ના મોત બીજા વિદ્યાર્થીઓ જીવ બચાવવા બારીમાંથી કુદયા.
સજોદ વિભાગ સાવઁજનિક કેળવણી મંડળ સંચાલિત સજોદ સાવઁજનિક હાઈસ્કૂલમાં જી-શાલા એપ દિવસની ઊજવણી કરવામાં આવી.
ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ સોમવારે એટલે કે આજે જાહેર થયું