ભરૂચ: ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને એપીગ્રલ લિમિટેડ કંપની દ્વારા દત્તક લેવામાં આવ્યા
ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને…
ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનો દિવ્યાંગ બાળકોને…
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારીના હસ્તે મનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.