ભરૂચ : આમોદમાં 10થી વધુ શ્વાનોએ કપિરાજને કર્યો લોહીલુહાણ, વનવિભાગે કરી ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર…
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં કપિરાજને 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં કપિરાજને 10થી વધુ શ્વાનોએ બચકાં ભરી લોહીલુહાણ કરી દીધો હતો
રાજ્ય સરકારની યોજના EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ લાઇવસ્ટોક હેલ્થ અંતર્ગત દસ ગામ દીઠ ફરતુપશુ દવાખાનાની યોજના છે.
શહેરમાં ૧૯૬૨ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નીરવ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી…
અંકલેશ્વરમાં કરૂણા અભિયાન હેઠળ ચાર દિવસમાં ઘવાયેલા 25 જેટલા પક્ષીઓને સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા