વલસાડ : મધુબન ડેમમાંથી 75 હજાર કયુસેક પાણી છોડવાનો પ્રારંભ
ઉપરવાસમાંથી ડેમમાં 90 હજાર કયુસેક પાણીની આવક, ડેમનું લેવલ જાળવી રાખવા માટે 7 દરવાજા ખોલાયાં.
ઉપરવાસમાંથી ડેમમાં 90 હજાર કયુસેક પાણીની આવક, ડેમનું લેવલ જાળવી રાખવા માટે 7 દરવાજા ખોલાયાં.
વલસાડ શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર, ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી મેઘાનું તાંડવ.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભાઠી કરમબેલી-હુમરણ, તુંબ-પટેલપાડા, વંકાસ-ડાવરપાડા, વંકાસ-ગુંડેરપાડા અને વંકાસ- ભીમરાપાડા મળી કુલ રૂ. ૪પ લાખના ખર્ચે…
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે ગત. તા ૨ જુલાઈના રોજ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા…
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ગામેથી આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના હેઠળના ફળાઉ રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ…
પાલિકા કચેરીની બહાર ટેમ્પામાં છોડી દેવાયો આખલો, ચોમાસુ શરૂ થતાની સાથે રખડતા પશુઓનો અડીંગો.
વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ માસના અંતે વયનિવૃત્ત થનાર હોવાથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમાજ વલસાડના પ્રમુખ ભગુ…
વલસાડ જિલ્લામાં તૌકટે વાવાઝોડા, અતિ ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે માટે રાજયના આદિજાતિ રાજય…
વલસાડ જિલ્લામ સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્યરક્ષતામાં યોજાઇ…
આણંદ જિલ્લાની તારાપોર ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના મૃતકોને મોરારિબાપુ તરફથી આર્થિક સહાય કરવામાં આવી છે.