Connect Gujarat

You Searched For "4 people"

અંકલેશ્વર : કસાઇવાડ ખાતે ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા...

24 March 2024 11:34 AM GMT
શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા : નશાખોર કારચાલકે બે’ફામ કાર ચલાવી વાહનો સહિત 4 લોકોને ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ...

17 Feb 2024 8:33 AM GMT
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.

હિમાચલઃ કુલ્લુ-મનાલીમાં 4 લોકો તણાયા, 828 રસ્તા બંધ, 4686 પાવર ટ્રાન્સફોર્મર અટકી ગયા

10 July 2023 7:57 AM GMT
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે.

અમરેલી : ઠાકર થાળ હોટલના મીટરમાં આગ લાગતાં લિફ્ટમાં ફસાયેલ 4 લોકોને રેસક્યું કરાયા...

10 Jun 2023 8:02 AM GMT
દિનપ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે, જેના કારણે અમરેલી જિલ્લા અને તાલુકા-શહેરી વિસ્તારમાં આગના બનાવો સતત વધી રહ્યા છે.

અમદાવાદ : નકલી નોટો છાપતાં 4 શખ્સો પોલીસના હાથે ઝડપાયા, રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત...

21 March 2023 12:00 PM GMT
શહેરમાં નકલી ચલણી નોટોની હેરાફેરી થવાની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોનું છાપકામ કરતાં શખ્સો ઝડપાયા છે.

અંકલેશ્વર: ખાનગી લક્ઝરી બસમાં વિદેશી દારૂનીઓ હેરાફેરી કરતા 4 ઈસમોની ધરપકડ, રૂ.2.20 લાખનો મુદ્દામાલ જપ્ત

1 March 2023 11:24 AM GMT
અંકલેશ્વર બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મૂકી વિદેશી દારૂ જથ્થો લાવવામાં આવી રહ્યો છે

સુરત: માંડવીમાં DJના ટેમ્પા પરથી પસાર થતી વીજલાઇનને અડી જતા 4 લોકોને લાગ્યો કરંટ, કિશોરનું નિપજયુ મોત

29 Jan 2023 11:59 AM GMT
માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. લગ્નની જાનમાં આવેલ ડી.જેનાં ટેમ્પા પર ચઢીને વીજ વાયર ઊંચો કરવા જતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા : રાણકપુર હાઇવે પર મોતનું "માતમ", ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત...

25 Dec 2022 8:42 AM GMT
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક બન્યો છે,

અમદાવાદ : મંદિરની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો કારસો, 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ

17 Aug 2022 7:57 AM GMT
અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ 4 લોકો સામે છેતરપિંડીની નોંધાવતા ચકચાર મચી છે.

અંકલેશ્વર : વાલિયા ચોકડી પર પુરઝડપે આવતી ટ્રકે છકડાને ટકકર મારતા સર્જાયો અકસ્માત, 4 લોકો ઘાયલ

25 March 2022 4:51 PM GMT
અંકલેશ્વરની વાલિયા ચોકડી પર પુરઝડપે આવતી અજાણી ટ્રકે છકડાને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ૪ ઇસમોને ગંભીર ઇજાઓ પહોચી હતી