Home > Azadi Ka Amrut Mahotsav
You Searched For "Azadi Ka Amrut Mahotsav"
જામનગર : આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત શહેર ભાજપ દ્વારા "વિભાજન વિભીષિકા ફોટો પ્રદર્શન" ખુલ્લુ મુકાયું...
15 Aug 2022 11:33 AM GMTશહેર ભાજપ દ્વારા આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના હસ્તે “વિભાજન વિભીષિકા ફોટો પ્રદર્શન” કાર્યક્રમનું 3 દિવસ માટે આયોજન કરવામાં...
ભરૂચ: બી એસ યુનિયન સ્કૂલ દ્વારા હર ઘર તિરંગા રેલીનુ કરાયું આયોજન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
5 Aug 2022 6:21 AM GMTઆઝાદીના અમૃત મહોત્સવમાં હર કોઈ ભાગ લઈ રહ્યું છે તે હર ઘર તિરંગાની પહેલ શરૂ કરવામાં આવી છે
અમિત શાહનો સંકલ્પ - આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ વ્યાપક જનભાગીદારી સાથે ઉજવાશે
12 April 2022 8:13 AM GMTકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સ્વતંત્રતાના અમૃત મહોત્સવના વર્ષને સંકલ્પ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
આઝાદીનો અમૃત મહોત્સવઃ પીએમ : આ ઊંઘમાં સપના જોવાનો સમય નથી, જ્ઞાન, સંશોધન અને નવીનતાનો છે સમય
20 Jan 2022 8:51 AM GMTદેશમાં આજથી 'આઝાદી કે અમૃત મહોત્સવ ટુ ગોલ્ડન ઈન્ડિયા' કાર્યક્રમ શરૂ થયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો...
ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં...
17 Jan 2022 11:17 AM GMTઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ શાળામાં ઉજવણી; વિવિધ કાર્યક્રમનું આયોજન
13 Dec 2021 2:36 PM GMTએજ્યુકેશન ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા
જામનગર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ત્રિ-દિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો કરાયો પ્રારંભ
20 Nov 2021 10:00 AM GMTઆત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો પ્રારંભ
જામનગર : મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરાયું, લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો
16 Oct 2021 8:58 AM GMTજામનગરના ટાઉન હોલ ખાતે જિલ્લા કાનૂની સેવા મંડળ અને વહીવટી તંત્ર દ્વારા મેગા લીગલ સેલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. જેનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો. આઝાદી કા...
વલસાડ : પોલીસ હેડક્વાર્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું
11 Oct 2021 2:56 PM GMTવલસાડ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રન યોજાય
4 Oct 2021 3:33 AM GMTભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું...
ભરૂચ : "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રતન તળાવ વિસ્તારમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
15 Sep 2021 8:40 AM GMTરતન તળાવ વિસ્તાર ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું.
નવસારી : દાંડીથી દિલ્હીના રાજઘાટ સુધી નીકળી BSFના જવાનોની "સાયકલ યાત્રા"
13 Sep 2021 9:58 AM GMTઆઝાદીના અમૃત મોહત્સવની કરાય અનોખી ઉજવણી, BSFના જવાનોએ દાંડીથી કાઢી વિશાળ સાયકલ યાત્રા.