દેશમાં કોરોનાના કેસ 6 હજારને વટાવી ગયા; 24 કલાકમાં 6 દર્દીઓના મોત, કેરળમાં સૌથી વધુ મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે. કેરળમાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે, જ્યારે કર્ણાટકમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે તમિલનાડુમાં કોવિડથી એક દર્દીનું મોત થયું છે.