Connect Gujarat

You Searched For "Save Dhairyarajsinh"

ગીર સોમનાથ : સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડાતા આલિદરના વિવાનનું મૃત્યુ, માતાનું હૈયાફાટ રૂદન

9 Aug 2021 10:09 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામમાં રહેતો વિવાન તમને યાદ હશે. વિવાન પણ મહિસાગરના ધૈર્યરાજસિંહની જેમ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બિમારીથી પીડાતો હતો....

ગીર સોમનાથ : આલિદરના અઢી માસના વિવાનનો જીવ બચાવી શકે છે 16 કરોડ રૂા.નું ઇન્જેકશન

26 Jun 2021 10:36 AM GMT
વિવાન સ્પાઇન મકયુલર એટ્રોફીની બિમારીથી પીડાઇ છે. અગાઉ ધૈર્યરાજસિંહને પણ આ પ્રકારની બિમારી થઇ હતી.

ભરૂચ: ધૈર્યરાજસિંહના ઈલાજ માટે ભરૂચમાં કરાઇ રહ્યું છે ફંડ એકત્રિત

15 March 2021 11:48 AM GMT
SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહના ઈલાજ માટે જુના ભરૂચ યુવા સંઘઠન દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.મહિસાગર જિલ્લાના કાનેસર ગામના...

ભરૂચ: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે દાન આપવા અપીલ

13 March 2021 12:37 PM GMT
ભરૂચ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગંભીર બીમારી ગ્રસ્ત બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના...

અમદાવાદ: ધૈર્યરાજસિંહની મદદ માટે યુવાનો પહોંચ્યા નરેંદ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર

13 March 2021 11:40 AM GMT
મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો 3 માસનો બાળક ધૈર્યરાજસિંહની ગંભીર બીમારીના ઈલાજ માટે રૂપિયા 16 કરોડની જરૂરિયાત છે ત્યારે 50થી વધુ યુવાનો ભારત ઈંગ્લેન્ડ...