ભરૂચ:ઝાડેશ્વર ચોકડી નજીકના લારી ગલ્લા ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની આમ આદમી પાર્ટી દ્વારા માંગ
ભરૂચ જિલ્લા AAP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત કરી
ભરૂચ જિલ્લા AAP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત કરી
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાતા સુરત ખાતે રાજકીય રીતે મહત્વની એવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
આમ આપ પાર્ટી તેના મજબૂત ઉમેદવારોને હવે મેદાનમાં ઉતારશે, જેના માટે એક રણનીતિ નક્કી કરવામાં આવી છે.
સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.