ભરૂચ ભરૂચ: હિંગલોટ ગામે વહીવટી તંત્ર દ્વારા ચુનાવ પાઠશાલા કાર્યક્રમ યોજાયો,મતદાન અંગેની માહિતી અપાય. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજરોજ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા 'હું સત્તામાં આવતાની સાથે જ બિડેન પ્રશાસનની આ નીતિને ખતમ કરી દઈશ', ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ પર આકરા પ્રહારો કર્યા.. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધતા સ્થળાંતર ગુનાઓને લઈને બિડેન પ્રશાસન સામે ઉગ્ર બોલ્યા હતા. તેમણે દાવો કર્યો હતો By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ દ્વારા વહીવટ ચલાવાતો હોવાના આક્ષેપ દશાન વેરવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ ધ્વારા પંચાયતનો વહીવટ ચલાવાતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમો જેને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: દુધ મંડળના વહીવટ તેમજ એક હથ્થા શાસનને લઇને સભાસદોમાં નારાજગી અરવલ્લી જિલ્લામાં દુધ મંડળના વહીવટ તેમજ એક હઠ્ઠા શાસનને લઇને સભાસદો નારાજ થયા છે. By Connect Gujarat 23 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી:મોડાસામાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નિકળી,મોટી સંખ્યામાં લોકો જોડાયા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ By Connect Gujarat 14 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરાની વિશ્વવિખ્યાત MSUના અંધેર વહીવટનો ભોગ બની ભાજપના ધારાસભ્યની પુત્રી..! વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. By Connect Gujarat 17 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા યોજાય સંગીત સંધ્યા,મૂર્ધન્ય હારમોનિયમ વાદક તન્મય દેવચકેના સુરે નગરજનોને મંત્રમુગ્ધ કર્યા.! માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાંધ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: વહીવટી તંત્ર દ્વારા સશસ્ત્ર સેના દિવસની ઉજવણી, સૈનિક પરિવારોને મદદરૂપ થવાનો આશય સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો By Connect Gujarat 07 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn