એર ઈન્ડિયાએ મુસાફરોને રાહત આપી, તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.
એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
એર ઈન્ડિયાએ ગુરુવારે પોતાનો નવો લોગો જાહેર કર્યો. ટાટા ગ્રુપની એરલાઇન 15 મહિનાથી એના પર કામ કરી રહી હતી.
શુક્રવારે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી.
લગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.