અંકલેશ્વર: NH 48 પર એરસ્ટ્રીપ ખાતે આવતીકાલે ભવ્ય એર શોનું આયોજન, રિહર્સલ કરાયુ
અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે આવેલ હવાઇ પટ્ટી ખાતે રવિવારના રોજ ભારતીય વાયુ સેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડ્રાઇવરની ટીમ કરતબો બતાવશે.
અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે આવેલ હવાઇ પટ્ટી ખાતે રવિવારના રોજ ભારતીય વાયુ સેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડ્રાઇવરની ટીમ કરતબો બતાવશે.
મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે