શું તમે ગ્લોઇંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો આ ઘરગથ્થુ ઉપાયો દ્વારા તમને ગ્લો આપશે
હેલ્ધી ડાયટ અને એક્સસાઇઝ આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચા પર પણ અસર કરે છે.
હેલ્ધી ડાયટ અને એક્સસાઇઝ આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચા પર પણ અસર કરે છે.
એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.
રફ વાળને કેવી રીતે સિલ્કી કરવા? આ પ્રશ્ન દરેક લોકોના મનમાં થતો હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોને રફ વાળની તકલીફ હોય છે.